એડમ જાંપાએ તનવીર સાંઘાને તક આપવા માટે ખિતાબી મેચથી લીધો વિદાય
નવી દિલ્હી, 10 માર્ચ: તસ્માનિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે 11 માર્ચે ઓડીએ કપનો ફાઈનલ રમાશે. ન્યૂ સાઉથ વેલ્સના લેગ સ્પિનર એડમ જાંપાએ તનવીર સાંઘાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવાના હેતુથી ખિતાબી મેચમાં ન રમવાનો નિર્ણય લીધો છે. સાંઘા આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 18 વિકેટ સાથે આગળ છે. એડમ જાંપા માટે આ સીઝન થોડું અલગ રહ્યું … Read more