અમદાવાદમાં ‘ભારત જલ વિમર્શ 2047’ પર પાણીની મહત્વતા વિશે ચર્ચા
અમદાવાદ, ઓગસ્ટ 24: ગુજરાતના અમદાવાદમાં ‘ભારત જલ વિમર્શ 2047’ નામે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના જલ સંરક્ષકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ‘ગ્રીન મેન ઓફ ઇન્ડિયા’ વિજય પાલ બઘેલે જણાવ્યું કે, પાણી અને વાયુ બનાવવામાં નથી આવતાં, પરંતુ તેને બચાવવો જરૂરી છે. તેમણે જણાવ્યું કે જો ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિ સર્જાય, તો … Read more