દિલ્હી: રોહિણીમાં ખુલ્લા નાળામાં પડતા વ્યક્તિનું મોત
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: દિલ્હી ના રોહિણી વિસ્તારમાં એક વ્યક્તિ ખુલ્લા નાળામાં પડી જતા મૃત્યુ પામ્યો છે. જાણકારી મુજબ, નાળાનું ઢક્કન ખુલ્લું હતું. આ ઘટના 9 ફેબ્રુઆરીના રોજ બની હતી. 10 ફેબ્રુઆરીની સાંજે 4 વાગ્યે બેગમપુર પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. મૃતકની ઉંમર 32 વર્ષ હોવાનું જાણવા મળ્યું … Read more