આન્દ્રે રસેલના આઈપીએલમાં દિગ્ગજ યોગદાનને માન્યતા

આન્દ્રે રસેલના આઈપીએલમાં દિગ્ગજ યોગદાનને માન્યતા

કોલકાતા, 25 માર્ચ: કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના દિગ્ગજ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ આઈપીએલ 2026માં ખેલાડી તરીકે જોવા નહીં મળે. આઈપીએલ 2025 પછી તેમણે લીગમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. કેકેઆરએ તેમના આ દિગ્ગજ ખેલાડીના માનમાં તેમની 12 નંબરની જર્સી મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં રિટાયર કરવાની જાહેરાત કરી છે. આન્દ્રે રસેલનો કેકેઆર માટેનો સફર એક દાયકાથી વધુનો છે, જેમાં … Read more