ઉનાળામાં ગુસ્સા કાબૂમાં રાખવા માટેના અસરકારક ઉપાય
નવી દિલ્હી, એપ્રિલ 22: ઉનાળાના આગમન સાથે મન અને શરીરનું સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે. બહારના વાતાવરણ સાથે શરીરની અંદરનું તાપમાન પણ અનિયંત્રિત થાય છે. ઉનાળાની ગરમીથી પિત્ત વધે છે, જેના કારણે ગુસ્સો અને ચીડચીડાપણું આખા દિવસ રહે છે. નાની-નાની બાબતો પર ગુસ્સો, ચીડચીડાપણું, અને મનની અસ્વસ્થતા વધતી જાય છે, જે વધેલા પિત્તનું સંકેત … Read more