ટી20 વર્લ્ડ કપ: નામિબિયાના કૅપ્ટનનો ટ્રેનિંગ શેડ્યૂલ પર આક્ષેપ
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: ભારત-નામિબિયા વચ્ચે ગુરુવારે ટી20 વર્લ્ડ કપ 2026નો 18મો મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચથી પહેલા નામિબિયાના કૅપ્ટન ગેરહાર્ડ ઇરાસમસે પોતાની ટીમના ટ્રેનિંગ શેડ્યૂલ પર નારાજગી વ્યક્ત કરી છે. કૅપ્ટનનું કહેવું છે કે તેમની ટીમને અરુણ જેટલી સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સમાં પ્રેક્ટિસ કરવાનો મોકો મળ્યો નથી. મંગળવારે સવારે નામિબિયાની ટીમને નેધરલેન્ડ્સ સામે 7 … Read more