વૃંદાવનમાં યમુના નદીમાં નાવ પલટી, 6 પર્યટકોનું મૃત્યુ
મથુરા, એપ્રિલ 10: ઉત્તર પ્રદેશના મથુરા શહેરના વૃંદાવનમાં શુક્રવારે એક ગંભીર દુર્ઘટના બની છે. યમુના નદીમાં આવેલા પીપા પુલની નજીક પર્યટકોની નાવ પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં 6 પર્યટકોનું મૃત્યુ થયું છે, જ્યારે લગભગ એક દજન લોકો ગુમ થયાના આશંકા છે. ઘટનાસ્થળે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલુ છે. મુખ્યમંત્રી યોગી … Read more