નારી શક્તિ વંદન અધિનિયમ માટે PM મોદીની પાર્ટી નેતાઓને પત્ર

નારી શક્તિ વંદન અધિનિયમ માટે PM મોદીની પાર્ટી નેતાઓને પત્ર

નવી દિલ્હી, એપ્રિલ 12: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ અંગે લોકસભા અને રાજ્યસભાના તમામ પક્ષોના નેતાઓને પત્ર લખી, સમર્થન માટે વિનંતી કરવામાં આવી છે. PM મોદીએ જણાવ્યું કે, “આ સંશોધનને પસાર કરવા માટે આપણે એકસાથે એક સ્વર બનીને એકતા દર્શાવવી જોઈએ.” મોદીએ શનિવારે લખેલા પત્રમાં જણાવ્યું, “16 એપ્રિલથી દેશની સંસદમાં નારી શક્તિ … Read more