મોદીનો તમિલનાડુ અને પુડુચેરીમાં 7000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
ચેન્નઈ, માર્ચ 1: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુ અને પુડુચેરીના બે દિવસના પ્રવાસે ચેન્નઈ પહોંચ્યા. આ દરમિયાન તેઓ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન, રાજકીય કાર્યક્રમો અને એક ધાર્મિક યાત્રામાં સામેલ થશે. વડાપ્રધાન મોદી ગુજરાતથી ચેન્નઈ પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ, કેન્દ્રિય રાજ્ય મંત્રી એલ મુરુગન, એઆઈએડીએમકેના મહાસચિવ એડપ્પાડી કે પલાનિસ્વામી અને અન્ય વરિષ્ઠ ભારતીય … Read more