શહીદ દિવસ પર પીએમ મોદીએ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને નમન કર્યું
નવી દિલ્હી, માર્ચ 23: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘શહીદ દિવસ’ પર મહાન ક્રાંતિકારી અમર શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને નમન કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર માટે તેમના બલિદાનને અમારી સામૂહિક સ્મૃતિમાં સદાય માટે યાદ રાખવામાં આવશે. વડાપ્રધાન મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરી, “આજે અમે ભારત માતાના વીર સપૂત … Read more