ટી20 વર્લ્ડ કપ: આ 3 ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની જીતમાં મદદરૂપ બની શકે છે

ટી20 વર્લ્ડ કપ: આ 3 ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની જીતમાં મદદરૂપ બની શકે છે

અમદાવાદ, ફેબ્રુઆરી 22: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેનો મુકાબલો આવતી કાલે યોજાશે. સુર્યકુમાર યાદવની કાપ્તાનીમાં ટીમ ઇન્ડિયા પોતાના વિજય યાત્રાને સુપર-8 રાઉન્ડમાં આગળ વધારવા માટે ઉત્સુક છે. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચાલો, જાણીએ તે ભારતીય ખેલાડીઓ વિશે, જેમણે આ મહત્વપૂર્ણ મુકાબલામાં પોતાની શક્તિથી જીત મેળવી શકે છે. … Read more