પબિત્રા માર્ગેરિટા વાનુઆતુ અને તુવાલુની ચાર દિવસની મુલાકાત પર જશે
નવી દિલ્હી, એપ્રિલ 19: કેન્દ્રિય વિદેશ અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા બુધવારથી ચાર દિવસની મુલાકાતે રિપબ્લિક ઓફ વાનુઆતુ અને તુવાલુ જશે. વિદેશ મંત્રાલયે આ મુલાકાતને ભારત અને પ્રશાંત દ્વીપ દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે. મુલાકાતનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધો, વિકાસ, વેપાર અને આરોગ્ય સેવાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવો છે. વિભાગના … Read more