વડાપ્રધાન મોદી એઆઈ ઈમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી એઆઈ ઈમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ નવી દિલ્હી ખાતેના ભારત મંડપમમાં ‘ઇન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ-2026’નું ઉદ્ઘાટન કરશે. આ સમિટ કૃત્રિમ બુદ્ધિમત્તા પર કેન્દ્રિત વિશ્વના સૌથી મોટા સમેલનોમાંની એક છે. વડાપ્રધાન કચેરી (પીીએમઓ) અનુસાર, વડાપ્રધાન આ સમિટના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેશે, જે સવારે લગભગ 9:40 વાગ્યે શરૂ થશે અને લગભગ 10:25 વાગ્યે સભાને … Read more