જયશંકર અને ઇરાની સમકક્ષ વચ્ચે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા
નવી દિલ્હી, એપ્રિલ 6: વિદેશ મંત્રી (ઈએએમ) એસ. જયશંકરે રવિવારે જણાવ્યું કે તેમને તેમના ઇરાની સમકક્ષ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો હતો. આ દરમિયાન બંને નેતાઓએ ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટમાં જણાવ્યું, “ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો. વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી.” તેમણે વાતચીતના … Read more