આરપીફની સ્થાપના દિવસ પર ગડકરી અને યોગી સહિતના નેતાઓએ આપ્યો શુભેચ્છા સંદેશ
નવી દિલ્હી, સપ્ટેમ્બર 20: રેલવે સુરક્ષા બળ (આરપીફ) ની સ્થાપના દિવસના અવસરે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સહિતના અનેક નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ સોશિયલ મિડિયા પર લખ્યું, “રેલ મુસાફરીને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ આરપીફના જવાનોને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છા.” … Read more