ભારતીય એનસીસી પ્રતિનિધિ મંડળે વિયેતનામમાં પ્રેસિડેનશિયલ પેલેસનો પ્રવાસ કર્યો, હો ચી મિન્હને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
હનોઈ, 13 ઓગસ્ટ: નેશનલ કેડેટ કોર્પસ (એનસીસી) ના 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુરુવારના રોજ હનોઈમાં પ્રેસિડેનશિયલ પેલેસ અને વિયેતનામના પ્રથમ રાષ્ટ્રપતિ હો ચી મિન્હના સમાધિ સ્થળનો પ્રવાસ કર્યો. એનસીસીનું પ્રતિનિધિ મંડળ હાલમાં વિયેતનામમાં વાર્ષિક યુથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ છે. વિયેતનામમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, “ભારતીય કેડેટ કોર્પસનો વિયેતનામ પ્રવાસ અને આદાન-પ્રદાન: … Read more