દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાનો મામલો: માલિકના પુત્ર મહેશને આજે કોર્ટે રજૂ કરવામાં આવશે
નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર: દક્ષિણ દિલ્હી ના સત્ય નિકેતન માં ઇમારત ધરાશાયી થવાના મામલે ધરપકડ કરાયેલા માલિકના પુત્ર મહેશને બુધવારે પટિયાલા હાઉસ કોર્ટે રજૂ કરવામાં આવશે. મહેશની પોલીસ કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી છે. કોર્ટએ સોમવારે મહેશને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. જ્યારે ઉર્મિલા અને હરિરામને મંગળવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. … Read more