ઈરાનની સ્થિતિ પર મોદી અને માર્ક કાર્ની વચ્ચે ચર્ચા
નવી દિલ્હી, માર્ચ 2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના કનેડિયન સમકક્ષ માર્ક કાર્ની વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ ચર્ચામાં ઈરાનની વર્તમાન સ્થિતિનો સમાવેશ થયો. સોમવારે કાર્નીની ભારત મુલાકાત દરમિયાન યોજાયેલી વિશેષ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) પી. કુમારનએ જણાવ્યું કે, બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત, ઈરાન અને વ્યાપક ખાડી વિસ્તારમાં તાજેતરના ઘટનાઓને લઈને … Read more