દિલ્હીમાં વાહનોની સંખ્યા ઘટાડવા માટે મુખ્યમંત્રીનો નિર્ણય

દિલ્હીમાં વાહનોની સંખ્યા ઘટાડવા માટે મુખ્યમંત્રીનો નિર્ણય

નવી દિલ્હી, 12 મે: દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઊર્જા સંરક્ષણ સંબંધિત અપીલને સમર્થન આપતા વિભાગીય કાર્યમાં વાહનોના ઉપયોગને મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. મુખમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દેશવાસીઓથી પેટ્રોલ-ડીઝલની બચત અને ઊર્જા સંરક્ષણને જન આંદોલન બનાવવાની … Read more