ઉત્તર પ્રદેશમાં ભાગવત કથાના પ્રસંગે દુર્ઘટના, વિદ્યાર્થીનું મોત
ફર્રુખાબાદ, 7 માર્ચ: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદથી એક દુખદ સમાચાર આવ્યા છે. અહીં ગામમાં ભાગવત કથા દરમિયાન 16 વર્ષીય યુવક હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યો છે. ફર્રુખાબાદના નવાબગંજ વિસ્તારમાં આવેલા ગામ સરૌલીમાં શનિવારે ભાગવત કથા યોજાઈ રહી હતી. આ પ્રસંગે ગામમાં યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રામાં 16 વર્ષીય યુવક ધ્વજ પતાકા સાથે આગળ ચાલી … Read more