ઉત્તર પ્રદેશમાં ભાગવત કથાના પ્રસંગે દુર્ઘટના, વિદ્યાર્થીનું મોત

ઉત્તર પ્રદેશમાં ભાગવત કથાના પ્રસંગે દુર્ઘટના, વિદ્યાર્થીનું મોત

ફર્રુખાબાદ, 7 માર્ચ: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદથી એક દુખદ સમાચાર આવ્યા છે. અહીં ગામમાં ભાગવત કથા દરમિયાન 16 વર્ષીય યુવક હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યો છે. ફર્રુખાબાદના નવાબગંજ વિસ્તારમાં આવેલા ગામ સરૌલીમાં શનિવારે ભાગવત કથા યોજાઈ રહી હતી. આ પ્રસંગે ગામમાં યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રામાં 16 વર્ષીય યુવક ધ્વજ પતાકા સાથે આગળ ચાલી … Read more

પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા મહોત્સવમાં મુખ્યમંત્રીની હાજરી

ગાંધીનગર, ફેબ્રુઆરી 6: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે ગાંધીનગરમાં આયોજિત દેશની પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા-જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં સામેલ થયા. આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત નેચર ફર્સ્ટ ફાઉન્ડેશન અને તમામ પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા-જ્ઞાન યજ્ઞ મહોત્સવ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ચાલી … Read more