પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા મહોત્સવમાં મુખ્યમંત્રીની હાજરી

ગાંધીનગર, ફેબ્રુઆરી 6: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે ગાંધીનગરમાં આયોજિત દેશની પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા-જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં સામેલ થયા. આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત નેચર ફર્સ્ટ ફાઉન્ડેશન અને તમામ પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા-જ્ઞાન યજ્ઞ મહોત્સવ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ચાલી … Read more