મહારાષ્ટ્રનું બજેટ જનતાને રાહત આપશે: મુખ્યમંત્રી ફડણવીસ

મહારાષ્ટ્રનું બજેટ જનતાને રાહત આપશે: મુખ્યમંત્રી ફડણવીસ

મુંબઇ, ફેબ્રુઆરી 23: મહારાષ્ટ્ર વિધાનમંડળનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરી 2026થી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રની પૂર્વ સંધ્યા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી. તેમણે જણાવ્યું કે બજેટ જનતાને રાહત આપનારું હશે અને સાથે જ આર્થિક શિસ્ત પણ જાળવવામાં આવશે. જરૂર પડ્યે કડક નિર્ણય લેવામાં આવશે. મુખમંત્રીએ જણાવ્યું કે દિવંગત ઉપમુખમંત્રીએ અજિત … Read more