મોહમ્મદ આમિરના નિવેદનથી ચર્ચા માંડવા લાગ્યા
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી: ભારતીય ક્રિકેટ ટીમને ટી20 વિશ્વ કપ 2026ના સુપર-8 મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની ગયું છે. ભારતની હાર પછી પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિર ફરી ચર્ચામાં આવી ગયા છે. ભારત-દક્ષિણ આફ્રિકા મેચ પહેલા, મોહમ્મદ આમિરએ એક ટીવી … Read more