બદ્રીનાથ ધામમાં કૈલાશ ખેરના ભક્તિ ગીતો, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
મુંબઈ, 30 એપ્રિલ: પ્રખ્યાત ગાયક અને પદ્મશ્રીથી સન્માનિત કૈલાશ ખેર તેમના નવા આધ્યાત્મિક એલ્બમ ‘જોગી’ને લઈને ચર્ચામાં છે. સિંગરે ઋષિકેશના પરમાર્થ નિકેતનના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીની હાજરીમાં આ એલ્બમ લોન્ચ કર્યું અને હવે તેઓ બદ્રીનાથ ધામમાં નારાયણની ભક્તિમાં મસ્તી કરી રહ્યા છે. સિંગરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરી દીધા. ગત બુધવારે કૈલાશ … Read more