કોંગ્રેસ પાર્ટીનો અંત નજીક, જનતા સતત નકારતી: ગિરિરાજ સિંહ
નવી દિલ્હી, 4 જૂન: કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે પાર્ટીનો અંત ખૂબ જ જલદી આવવાનો છે. તેમાં કોઈ શંકા નથી, જનતાએ તેમને નકાર્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું, “રાહુલ ગાંધી બીજાઓ માટે ભવિષ્યવાણી કરી રહ્યા છે, પરંતુ તેમને પોતાનું રાજકીય ભવિષ્ય દેખાતું નથી. તેમને પહેલા પોતાના ભવિષ્યની ભવિષ્યવાણી કરવી જોઈએ. મારો … Read more