યૂપી: સીએમ યોગી દ્વારા પૂર્વ PM ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ
લખનઉ, 29 મે: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ પ્રધાનમંત્રીએ ‘ભારત રત્ન’ ચૌધરી ચરણ સિંહની પુણ્યતિથિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી. સીએમ યોગીએ વિધાન ભવનમાં તેમની પ્રતિમાને પુષ્પાર્ચન કર્યું. સીએમ યોગીએ પોતાના સંબોધનમાં ચૌધરી ચરણ સિંહને ભારત માતાનો મહાન સપૂત અને ખેડૂતોનો મસીહા ગણાવ્યો. મુખ્યમંત્રીે જણાવ્યું કે ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902ના … Read more