ભારતમાં રહેવું છે તો ‘વંદે માતરમ’ ગાવું પડશે: કેશવ પ્રસાદ મૌર્ય
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: ‘વંદે માતરમ’ને લઈને કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાઓ પર દેશભરમાં રાજકીય ચર્ચા તેજ થઈ છે. વિવિધ પક્ષોના નેતાઓએ પોતાના રીતે પ્રતિસાદ આપ્યા છે. ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું, “કોઈપણ ‘વંદે માતરમ’નો વિરોધ કરી શકશે નહીં. ભારતમાં રહેવું છે તો ‘વંદે માતરમ’ ગાવું અનિવાર્ય છે. જે તેનો વિરોધ કરશે, તેના … Read more