સિદ્દારમૈયાના રાજીનામા પછી ભાજપનો કોંગ્રેસ પર હુમલો
નવી દિલ્હી, 29 મે: કર્ણાટકમાં સિદ્દારમૈયાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામા બાદ રાજકીય વાતાવરણ વધુ ગરમાઈ ગયું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોંગ્રેસ પર તીવ્ર હુમલો કર્યો છે અને રાજ્યની રાજનીતિને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપના નેતા ગૌરવ વલ્લભે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, પાર્ટી અંદર સત્તા માટે ‘ટેન્ડરિંગ વ્યવસ્થા’ ચાલી … Read more