બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે ગૌતમ અદાણીની મુલાકાત, 60 હજાર કરોડનું રોકાણ
પટના, 17 મે: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીે રવિવારે સારણના મસ્તીચકમાં અખંડ જ્યોતિ આઈ હોસ્પિટલમાં અદાણી આઈ કેર પ્રોજેક્ટની શરૂઆત કરી. આ પ્રસંગે તેમના સાથે અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન પ્રીતિ અદાણી પણ હાજર હતી. આઈ કેર પ્રોજેક્ટના ઉદ્ઘાટન બાદ, ગૌતમ અદાણી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસ પર મુલાકાત માટે પહોંચ્યા. સમ્રાટ ચૌધરીએ ગૌતમ અદાણી સાથેની મુલાકાતની તસવીર … Read more