પ્રાકૃતિક ગેસ અવસંરચના માટે કેન્દ્રનું મહત્વપૂર્ણ આદેશ
નવી દિલ્હીઃ 25 માર્ચ: પ્રાકૃતિક ગેસ અવસંરચના મજબૂત કરવા અને વેપાર સુવિધા વધારવા માટે સરકાર દ્વારા “નેચુરલ ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનું વિતરણ (પાઇપલાઇન બિછાવવું, નિર્માણ, સંચાલન અને વિસ્તરણ સહિત) આદેશ, 2026” જાહેર કરવામાં આવ્યું છે. આ આદેશ આવશ્યક વસ્તુઓના અધિનિયમ, 1955 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. આ આદેશ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે, … Read more