તામિલનાડુમાં અવૈધ ખનન પર કસાયો શિકંજો, ખાણોના નિરીક્ષણના આદેશ
ચેન્નઈ, 22 મે: તામિલનાડુના કુદરતી સંસાધન મંત્રી ડૉ. ટીકે પ્રભુએ રાજ્યભરમાં ખાણોના નિરીક્ષણના આદેશ આપ્યા છે. તામિલનાડુમાં ભૂવિજ્ઞાન અને ખનન વિભાગ દ્વારા 2,000થી વધુ પથ્થરની ખાણોને કામગીરીની મંજૂરી આપવામાં આવી છે. અવારનવાર અનેક ફરિયાદો મળી રહી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘણા ખાણોમાં સરકાર દ્વારા મંજૂર કરેલ માત્રાથી વધુ પથ્થરનું ખનન કરવામાં આવી … Read more