દિલ્હી માટે મોટી રાહત: 2,574 કરોડની વજીરાબાદ જળ યોજના મળી મંજૂરી
નવી દિલ્હી, 10 ઓગસ્ટ: દિલ્હી ની લાંબા સમયથી રાહ જોઈ રહેલી વજીરાબાદ જળ પુરવઠા સુધારણા યોજના એક પગલું આગળ વધી છે. એક અધિકારે જણાવ્યુ કે કેન્દ્ર સરકારના આર્થિક મામલાઓના વિભાગ (ડીઈએ) ની સ્ક્રીનિંગ કમિટીએ 2,574 કરોડ રૂપિયાની એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) દ્વારા સમર્થિત યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દિલ્હીના સિંચાઈ અને બાંધકામ મંત્રી પ્રવેશ … Read more