નરેન્દ્ર મોદી બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે
નવી દિલ્હી, માર્ચ 3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારના રોજ સવારે 11:15 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા “આર્થિક વિકાસને જાળવવું અને મજબૂત બનાવવું” વિષય પર યોજાનારા બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે. આ વેબિનાર કેન્દ્રિય બજેટ પછી સરકારની તરફથી કરવામાં આવતી સતત જનસંપર્કની કોશિશોનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ બજેટની ઘોષણાઓને જમીન પર અસરકારક કાર્યવાહીમાં પરિવર્તિત કરવો છે. … Read more