બિહારના મંત્રીનું ઓનલાઇન ‘કોકરોચ જનતા પાર્ટી’ પર નિશાન
પટના, મે 24: બિહારમાં હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. બિહાર સરકારના રાજસ્વ અને જમીન સુધારણા મંત્રી દિલીપ જયસ્વાલે આ ઓનલાઇન અભિયાન પર કડક પ્રહાર કર્યો છે. તેમણે આ સાથે જોડાયેલા લોકોને દિશાહિન ગણાવતા જણાવ્યું કે આવા લોકો સમાજ માટે કોઈ સકારાત્મક યોગદાન આપતા નથી. કટિહારમાં … Read more