અમનપ્રીત સિંહ ગિલનું નિધન, પંજાબ ક્રિકેટમાં શોકની લાગણી
ચંડીગઢ, 7 મે: પંજાબના પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની ઉંમરે ચંડીગઢમાં નિધન થયું છે. તેમના નિધનથી ઘેરા દુખની લાગણી છે. ગિલ એક મિડિયમ પેસર હતા. ગિલે ભારતના અનેક મોટા ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો અને તેમને પંજાબ ક્રિકેટનો સમર્પિત અને વિનમ્ર ખેલાડી માનવામાં આવતો હતો. ગિલે પોતાના કરિયરમાં પંજાબ તરફથી છ … Read more