ગણેશ ચતુર્થીમાં બાપ્પાની સ્થાપના અને પૂજાની રીત, જાણો શુભ મુહૂર્ત
નવી દિલ્હી, 27 ઓગસ્ટ: ગણેશ ચતુર્થીની ઉજવણી ભગવાન ગણેશને સમર્પિત એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે પોતાના ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. માનવામાં આવે છે કે ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે અને તેમની પૂજા કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે ગણેશ ચતુર્થિ … Read more