પુરી રથ યાત્રા 2026: વરસાદ છતાં 8 થી 9 લાખ શ્રદ્ધાળુઓએ મહાપ્રભુના દર્શન કર્યા
અમદાવાદ, 16 જુલાઈ: વિશ્વ પ્રસિદ્ધ ‘પુરી રથ યાત્રા- 2026’ ગુરુવારના રોજ ભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે શ્રદ્ધા, ભક્તિ અને વ્યાપક પ્રશાસનિક વ્યવસ્થાઓ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. મહાપ્રભુ શ્રીજગન્નાથ, મહાપ્રભુ બલભદ્ર, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદરશનની રથ યાત્રામાં ઓડિશા સહિત દેશ અને વિદેશમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. પ્રશાસન મુજબ, દિવસભર ચાલુ રહેલા વરસાદ છતાં … Read more