રોહિત શર્માનો છેલ્લો વનડે મેચ નથી: બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયા
નવી દિલ્હી, 18 જુલાઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સચિવ દેવજીત સૈકિયા એ રોહિત શર્માના વનડે ક્રિકેટના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોને સમાપ્ત કરી દીધી છે. સૈકિયા કહે છે કે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાતો ત્રીજો અને છેલ્લો વનડે રોહિત શર્માનો અંતિમ મુકાબલો નથી. પાછલા કેટલાક દિવસોમાં એવી માહિતી મળી રહી હતી કે ઇંગ્લેન્ડ સામેની … Read more