રાજગોપાલાચારીની પ્રતિમાનો અનાવરણ, PM મોદીએ કહ્યું- દેશ આગળ વધે છે
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે રેડિયો કાર્યક્રમ ‘મનની વાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે દેશે ગુલામીના પ્રતીકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા મુદ્દાઓને મહત્વ આપવાનું શરૂ કર્યું છે. આ દિશામાં રાષ્ટ્રપતિ ભવને પણ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે જણાવ્યું કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ મનાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ … Read more