માનસિક તણાવને દૂર કરવા માટે યોગાસનનો ઉપયોગ
નવી દિલ્હી, 7 જૂન: આજની વ્યસ્ત જીવનશૈલીમાં માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેનને સામાન્ય બાબત માનીને અવગણતા રહે છે. તણાવ અનેક મોટી શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. પરંતુ, આ સમસ્યાનો ઉકેલ યોગાસનમાં છે. ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર, માનસિક તણાવ … Read more